હિંદુ ધર્મના પવિત્ર એવા શ્રાવણ માસની શરૂઆત થઇ ગઈ છે ત્યારે શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે શિવ ભક્તો મહાદેવ પર દૂધ, જળ, પંચાનૃત અને બીલીપત્રો નો અભિષેક કરી રહ્યા છે. પરંતુ કયારેય તમે એવું સાભળ્યું છે કે ભોલાનાથ પર રોટલીનો અભિષેક થતો હોય?
હિંદુ ધર્મના પવિત્ર એવા શ્રાવણ માસની શરૂઆત થઇ ગઈ છે ત્યારે શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે શિવ ભક્તો મહાદેવ પર દૂધ, જળ, પંચાનૃત અને બીલીપત્રો નો અભિષેક કરી રહ્યા છે. પરંતુ કયારેય તમે એવું સાભળ્યું છે કે ભોલાનાથ પર રોટલીનો અભિષેક થતો હોય?
હિંદુ ધર્મના પવિત્ર એવા શ્રાવણ માસની શરૂઆત થઇ ગઈ છે ત્યારે શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે શિવ ભક્તો મહાદેવ પર દૂધ, જળ, પંચાનૃત અને બીલીપત્રો નો અભિષેક કરી રહ્યા છે. પરંતુ કયારેય તમે એવું સાભળ્યું છે કે ભોલાનાથ પર રોટલીનો અભિષેક થતો હોય? ગુજરાતના પાટણના અંબાજીમાં નેળીયામાં આવેલું રોટલીયેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અહી રોજ શિવલિંગ પર ૧૧ હાજર જેટલી રોટલીનો અભિષેક કરવામાં આવે છે.
ગુજરાતના પાટણ શહેરના અંબાજી નેળિયા વિસ્તારમાં રોટલિયા હનુમાનનું પણ મંદિર આવેલું છે અહી ભક્તો પ્રસાદ રૂપે ભગવાનને રોટલી ચડાવે છે. આજ પરિસરમાં રોટલીયેશ્વર મહાદેવનું મંદિર નિર્માણ કરવામાં આવ્યું હતું
અહી પવિત્ર શ્રાવણ માસમાં રોતાલીયા મહાદેવને ભક્તો બીલી પત્ર, દૂધ, પાણી નો અભિષેક તો કારે છે જ સાથે અહી શીવ્સિંગ પર રોટલીનો પણ અભિષેક કરવામાં આવે છે. આ શિવલિંગ પર રોજની ૧૧ હાજર જેટલી રોટલીઓનો અભિષેક કરવામાં આવે છે ત્યાર આજ આ રોટલીઓને પ્રાણીઓને ખવડાવી પુણ્યનું કામ કરે છે
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0