કાળી ચૌદસના દિવસે માતા કાલીની વિશેષ પૂજા કરવામાં આવે છે. તેને રૂપ ચૌદસ અથવા નરક ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે. માતા કાલીને સમર્પિત આ તહેવાર દિવાળીના એક દિવસ પહેલા ઉજવવામાં આવે છે.
દિવાળીનો તહેવાર રોશની અને ખુશીઓનો તહેવાર છે. દર વર્ષે લોકો આ દિવસ માટે ઘણી તૈયારીઓ કરે છે. એવું કહેવાય છે કે આ દિવસે દેવી લક્ષ્મી પૃથ્વી પર આવે છે અને તેમના ભક્તોની પૂજાથી પ્રસન્ન થાય છે
દિવાળી, ભારતના સૌથી મોટા અને મહત્વપૂર્ણ તહેવારોમાંના એક, પ્રકાશના તહેવાર તરીકે પણ ઓળખાય છે. આ તહેવાર અંધકાર પર પ્રકાશની જીત, બુરાઈ પર સારા અને જ્ઞાન પર અજ્ઞાનનો પ્રતીક છે,
હિંદુઓના સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક દિવાળીનો તહેવાર છે. લોકો આખું વર્ષ આ તહેવારની રાહ જોતા હોય છે. આ વર્ષે દિવાળીનો તહેવાર આજે એટલે કે 31 ઓક્ટોબરે ઉજવવામાં આવી રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ગુજરાતના કચ્છમાં સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી. આ દરમિયાન પીએમે BSF જવાનોને પોતાના હાથે મીઠાઈ ખવડાવી હતી. આ સાથે પીએમ મોદીએ સરક્રીક વિસ્તારનું પણ નિરીક્ષણ કર્યું હતું
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025