|

શા માટે ઉજવવામાં આવે છે કાળી ચૌદસ? જાણો પૂજા વિધિ અને ધાર્મિક મહત્વ

કાળી ચૌદસના દિવસે માતા કાલીની વિશેષ પૂજા કરવામાં આવે છે. તેને રૂપ ચૌદસ અથવા નરક ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે. માતા કાલીને સમર્પિત આ તહેવાર દિવાળીના એક દિવસ પહેલા ઉજવવામાં આવે છે.

By samay mirror | October 30, 2024 | 0 Comments

દિવાળીના દિવસે કરો આ ઉપાય, ચમકી ઉઠશે કિસ્મત! મળશે સફળતા

દિવાળીનો તહેવાર રોશની અને ખુશીઓનો તહેવાર છે. દર વર્ષે લોકો આ દિવસ માટે ઘણી તૈયારીઓ કરે છે. એવું કહેવાય છે કે આ દિવસે દેવી લક્ષ્મી પૃથ્વી પર આવે છે અને તેમના ભક્તોની પૂજાથી પ્રસન્ન થાય છે

By samay mirror | October 30, 2024 | 0 Comments

દિવાળી પર આ શુભ મુહૂર્તમાં કરો લક્ષ્મી પૂજન, ધન અને સમૃદ્ધિ થશે વધારો, જાણો પૂજા વિધિ , ઉપાય અને મહત્વ.

દિવાળી, ભારતના સૌથી મોટા અને મહત્વપૂર્ણ તહેવારોમાંના એક, પ્રકાશના તહેવાર તરીકે પણ ઓળખાય છે. આ તહેવાર અંધકાર પર પ્રકાશની જીત, બુરાઈ પર સારા અને જ્ઞાન પર અજ્ઞાનનો પ્રતીક છે,

By samay mirror | October 31, 2024 | 0 Comments

આજે દિવાળીના દિવસે ભૂલથી પણ ન કરતાં આ કામો, નહીતર આખું વર્ષ થશો હેરાન!

હિંદુઓના સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક દિવાળીનો તહેવાર છે. લોકો આખું વર્ષ આ તહેવારની રાહ જોતા હોય છે. આ વર્ષે દિવાળીનો તહેવાર આજે એટલે કે 31 ઓક્ટોબરે ઉજવવામાં આવી રહ્યો છે.

By samay mirror | October 31, 2024 | 0 Comments

પીએમ મોદીએ કચ્છમાં સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી , જુઓ વિડીયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ગુજરાતના કચ્છમાં સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી. આ દરમિયાન પીએમે BSF જવાનોને પોતાના હાથે મીઠાઈ ખવડાવી હતી. આ સાથે પીએમ મોદીએ સરક્રીક વિસ્તારનું પણ નિરીક્ષણ કર્યું હતું

By samay mirror | October 31, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1