દિલ્હી જઈ રહેલા એર ઈન્ડિયાના વિમાનને પુણે એરપોર્ટ પર નડ્યો હતો અકસ્માત.
લેબનોનમાં તાજેતરમાં પેજર હુમલાના કારણે દેશમાં ભયનું વાતાવરણ છે. લેબનોનમાં બુધવારે પેજર હુમલામાં 20 લોકોના મોત થયા હતા અને લગભગ 2800 ઘાયલ થયા હતા.
હવે તમે એરોપ્લેનમાં ફ્રી વાઇ-ફાઇનો આનંદ માણી શકો છો. હવે ભારતીય એરલાઇન એર ઇન્ડિયાએ તેના વિમાનોમાં વાઇ-ફાઇ સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે.
ભારતના જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને PoKમાં આતંકવાદીઓના અડ્ડા ધ્વસ્ત કર્યા જેમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા
થાઈલેન્ડના ફુકેટથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 379 ને બોમ્બની ધમકી મળ્યા બાદ થાઈલેન્ડમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવી પડી હતી. ફ્લાઈટમાં સવાર 156 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
હોંગકોંગથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI315 માં ઉડાન દરમિયાન ટેકનિકલ સમસ્યાનો સામનો કરવો પડ્યો, જેના કારણે તેને હોંગકોંગ પરત ફરવું પડ્યું
અમદાવાદ વિમાન દુર્ઘટના પછી, હવાઈ સેવાઓ અંગે ઘણી સાવધાની રાખવામાં આવી રહી છે. દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઇટને ટેકનિકલ સમસ્યા બાદ હોંગકોંગ પરત ફરવું પડ્યું હતું,
ગયા અઠવાડિયે અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટના બાદ, ઘણી સાવધાની રાખવામાં આવી રહી છે. અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરવામાં આવી છે કારણ કે તેમાં ટેક-ઓફ પહેલાં સમસ્યા ઊભી થઈ હતી.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025