દિલ્હી જઈ રહેલા એર ઈન્ડિયાના વિમાનને પુણે એરપોર્ટ પર નડ્યો હતો અકસ્માત.
લેબનોનમાં તાજેતરમાં પેજર હુમલાના કારણે દેશમાં ભયનું વાતાવરણ છે. લેબનોનમાં બુધવારે પેજર હુમલામાં 20 લોકોના મોત થયા હતા અને લગભગ 2800 ઘાયલ થયા હતા.
હવે તમે એરોપ્લેનમાં ફ્રી વાઇ-ફાઇનો આનંદ માણી શકો છો. હવે ભારતીય એરલાઇન એર ઇન્ડિયાએ તેના વિમાનોમાં વાઇ-ફાઇ સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025