અમદાવાદના બોપલ વિસ્તારમાં 22 માળની ઇમારતમાં ભીષણ આગ લાગી હતી.
ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ત્રાપજ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમો ગુરુવાર સવારથી રાજસ્થાન, ગુજરાત અને દિલ્હીમાં લગભગ 24 સ્થળે દરોડા પાડી રહી છે. તપાસ એજન્સીના સૂત્રોના અનુસાર લગભગ 2700 કરોડ રૂપિયાનો મની લોન્ડરિંગનો મામલો છે.
અમદાવાદમાં એક મોટી દુર્ઘટના બની છે. શહેરના મેઘાણીનગર વિસ્તારમાં Air Indiaનું પ્લેન ક્રેશ થયું છે. આ ઘટનાની જાણ થતાં જ ફાયર અને પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો છે અને રાહતની કામગીરી શરુ કરવામાં આવી છે. હાલ દુર્ઘટનાને પગલે રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.
એર ઈન્ડિયાનું વિમાન જ્યાં ક્રેશ થયું અતુલ્ય તે બિલ્ડીંગોમાં રેસિડેન્ટ ડોક્ટરો હતા અને બિલ્ડીગમાં ધડાકા સાથે આગ લાગી હતી અને અંદર હાજર ડોક્ટરોના દેહના પણ ટુકડા થઈ ગયા હતા. સ્થળ પર અફરા તફરીનો ભારે માહોલ હતો. શું કરવું તે સમજાતું નહોતું.
અમદાવાદમાં વિમાન દુર્ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિમાન દુર્ઘટના મુદ્દે એક્સ પર પોસ્ટ કરી હતી કે, અમદાવાદમાં સર્જાયેલી દુર્ઘટનાથી અમે સ્તબ્ધ અને દુઃખી છીએ. આ દુઃખની ઘડીમાં પ્રભાવિત તમામ લોકો સાથે મારી સંવેદના છે વધુમાં જણાવ્યું કે,તેઓ મંત્રીઓ અને અધિકારીઓના સંપર્કમાં છે.
અમદાવાદમાં આજે બપોરે બનેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ક્રૂ મેમ્બર્સ સહિત અનેક લોકોના મોત નીપજ્યા છે. વિમાન દુર્ઘટનાની જાણ થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતથી સીધા અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા
એર ઇન્ડિયા વિમાન 12જુને અમદાવાદથી લંડન જતાં સર્જાયેલી કમનસીબ દુર્ઘટનામાં બીજા દિવસે પણ સિવિલ હોસ્પિટલના કસોટી ભવનમાં DNA ટેસ્ટની કામગીરી સતત ચાલી રહી છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025