કેશોદના શેરગઢ ગામે તળાવમાં મગરો દેખાયા છે ત્યારે ઉનાળો આવતા તળાવમાં પાણી સુકાઈ જશે ત્યારે ખોરાક માટે મગર બહાર નીકળી માનવજીવનને નુકસાન કરે તેવી સંભાવનાઓ છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા ગંભીરતાથી કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી ગ્રામજનોમાં માંગ ઉઠી છે
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025