PM નરેન્દ્ર મોદી આજે કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠ દરમિયાન PM મોદી આજે લદ્દાખના પ્રવાસે. કારગિલ યુદ્ધ સ્મારક પર શ્રદ્ધાંજલિ આપ્યા પછી, વડા પ્રધાન લદ્દાખમાં શિંકુન લા ટનલ પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ રીતે પ્રથમ લોકાર્પણ કરશે
અગ્નિપથ યોજના પર સવાલ ઉઠાવનારા લોકો પર નિશાન સાધતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે કેટલાક લોકો એવી ગેરસમજ પણ ફેલાવી રહ્યા છે કે સરકાર પેન્શનના પૈસા બચાવવા માટે આ સ્કીમ લાવી છે
પોલીસે કરી ધરપકડ, મારા-મારીનો દાખલ થયો હતો કેસ
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયાને 10 દિવસ વીતી ગયા છે, પરંતુ રાજ્યના મુખ્યમંત્રી કોણ હશે તે અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. દરમિયાન ભારતીય જનતા પાર્ટી (BJP) વતી નિરીક્ષક તરીકે નિયુક્ત થયેલા વિજય રૂપાણીએ મોટી જાહેરાત કરી છે.
તેલંગાણા પોલીસે બેટિંગ એપ્લિકેશનને પ્રોત્સાહન આપવાના કેસમાં વિજય દેવેરાકોંડા, રાણા દગ્ગુબાતી, પ્રકાશ રાજ સહિત 25 લોકો સામે FIR નોંધી છે. આ સમાચાર ગુરુવારે બહાર આવ્યા હતા
વક્ફ બિલને લઈને દેશભરમાં હોબાળો ચાલી રહ્યો છે. ઘણા રાજ્યોમાં આ બિલનો ભારે વિરોધ થઈ રહ્યો છે. પશ્ચિમ બંગાળના ઘણા વિસ્તારોમાં ભારે હિંસા થઈ રહી છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025