|

વિશાખાપટ્ટનમના નરસિમ્હા સ્વામી મંદિરમાં મોટી દુર્ઘટના, મંદિરની દિવાલ ધરાશાયી થતાં 8ના મોત, 4 લોકો ઈજાગ્રસ્ત

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં એક મોટી દુર્ઘટના બની છે. શ્રી વરાહલક્ષ્મી નરસિંહ સ્વામી મંદિરની દિવાલનો 20 ફૂટ લાંબો ભાગ ધરાશાયી થયો. આ અકસ્માતમાં 8 લોકોનાં મોત થયા હતા અને 4 લોકો ઘાયલ થયા હતા

By samay mirror | April 30, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1