આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં એક મોટી દુર્ઘટના બની છે. શ્રી વરાહલક્ષ્મી નરસિંહ સ્વામી મંદિરની દિવાલનો 20 ફૂટ લાંબો ભાગ ધરાશાયી થયો. આ અકસ્માતમાં 8 લોકોનાં મોત થયા હતા અને 4 લોકો ઘાયલ થયા હતા