બોલિવૂડના પ્રખ્યાત દિગ્દર્શક અનુરાગ કશ્યપ હંમેશા પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં, તેમણે તેમની ફિલ્મ ફુલે પર CBFC દ્વારા કરવામાં આવેલા કાપ અંગે નારાજગી વ્યક્ત કરી હતી.