બરમતી નદીમાં દશામાની મૂર્તિ પધરાવતી વખતે ૫ લોકો ડૂબી ગયા હતા, જેમાં ત્રણ લોકોના મોત થયા છે
બરમતી નદીમાં દશામાની મૂર્તિ પધરાવતી વખતે ૫ લોકો ડૂબી ગયા હતા, જેમાં ત્રણ લોકોના મોત થયા છે
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં એક કરુણ ઘટના સર્જાઈ છે, સાબરમતી નદીમાં દશામાની મૂર્તિ પધરાવતી વખતે ૫ લોકો ડૂબી ગયા હતા, જેમાં ત્રણ લોકોના મોત થયા છે
મળતી માહિતી અનુસાર સાબરમતી નદીમાં કેટલાક લોકો દશામાની મૂર્તિ પધાવારવા ઘ્યા હતા જેમાં એક વ્યક્તિ ડૂબવા લગતા તેને બચાવવા જતા અન્ય ચાર લોકો પણ પાણીમાં ડૂબ્યા. બાળકી સહીત ત્રણ વ્યક્તિના ડૂબી જવાથી મોત થયા હતા અને અન્ય બે વ્યક્તિને સ્થાનિકો દ્વારા બચાવી લેવાયા હતાબનાવીની જન થ્જાતા જ ફાયર વિભાગ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોચી ગઈ હતી ફાયર વિભાગ દ્વારા ત્રણ લોકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા
વડોદરાના ડભોઈના ચાંદોદ ગ્રામ પંચાયતે નર્મદા નદીમાં સ્નાન કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. નર્મદા નદીમાં પાણીની સપાટી વધતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નદીમાં પાણીની આવક વધુ હોવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0