જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. હુમલા બાદ લોકોમાં ભારે ગુસ્સો છે. સતત એવા અહેવાલો આવી રહ્યા છે કે ભારત પાકિસ્તાન સામે કોઈ મોટી કાર્યવાહી કરી શકે છે