પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​મુંબઈમાં વેવ્સ સમિટ 2025માં કહ્યું કે ભારતમાં સર્જનાત્મકતાની લહેર છે. સર્જકો દેશના અર્થતંત્રમાં એક નવી લહેર લાવી શકે છે. ભારત સરકાર સર્જકો સાથે છે