તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં મોટી આગ લાગી હોવાના સમાચાર છે. ચારમીનાર વિસ્તારમાં ગુલઝાર હાઉસ પાસેની એક ઇમારતમાં આ ભીષણ આગ લાગી છે. આ ઘટનામાં 7 થી વધુ લોકો ના  મોત થયા છે, જ્યારે અનેક  લોકો ઘાયલ થયા છે