|

બાંગ્લાદેશમાં ચિન્મય પ્રભુની ધરપકડને લઈને બબાલ: હિન્દુ વિરોધથી જમાત ભડક્યું, કર્યો હુમલો, ૫૦ થી વધુ લોકો ઘાયલ

બાંગ્લાદેશના ચિટાગોંગમાં ગઈ કાલે ઇસ્કોન પુંડરિક ધામના પ્રમુખ ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી સ્થિતિ વણસી રહી છે. ધરપકડના વિરોધમાં હિન્દુ સમુદાયના લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. આ દરમિયાન BNP અને જમાતના કાર્યકરોએ હિંદુઓ પર હુમલો કર્યો. આ હુમલામાં લગભગ 50 લોકો ઘાયલ થયા છે

By samay mirror | November 26, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1