જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલા પછી પણ પાકિસ્તાન પોતાની નાપાક હરકતો બંધ કરી રહ્યું નથી. પાકિસ્તાન દ્વારા સતત નવમા દિવસે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.