|

પ્રખ્યાત એક્ટર-કોમેડિયનનું થયું નિધન, 57 વર્ષની વયે અતુલ પરચુરેએ લીધા અંતિમ શ્વાસ

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક એક દુખદ સમાચાર સામે આવ્યા  છે. ફેમસ કોમેડિયન અતુલ પરચુરેનું નિધન થયું છે. તેમણે 57 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. મરાઠી ઉપરાંત હિન્દી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં કામ કરનાર અતુલ પરચુરે લાંબા સમયથી કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા

By samay mirror | October 15, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1