|

તમે હાર્યા નથી, તમને હરાવામાં આવ્યા છે … વિનેશ ફોગાટે સંન્યાસનું એલાન કરતા જ બજરંગ પુનિયાએ કર્યું ચોંકાવનારું ટ્વીટ

વિનેશ ફોગાટે કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેણે કહ્યું કે મા કુસ્તી જીતી, હું હારી ગઈ . રેસલર બજરંગ પુનિયાએ તેની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે. પુનિયાએ કહ્યું કે વિનેશ તમે હાર્યા નથી, તમને હરાવામાં આવ્યા છે

By samay mirror | August 08, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1