|

શા માટે ભગવાન શ્રી કૃષ્ણએ તેમની પ્રિય વાંસળી તોડી અને ફરી ક્યારેય તેનો ઉપયોગ કર્યો?

સમગ્ર વિશ્વમાં કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. તેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. જ્યારે પણ ભગવાન કૃષ્ણની મૂર્તિ દેખાય છે, તેમના હાથમાં ચોક્કસપણે વાંસળી હોય છે.

By samay mirror | August 25, 2024 | 0 Comments

તમારી રાશિ પ્રમાણે કરો ભગવાન શ્રી કૃષ્ણનો શણગાર

ભગવાન વિષ્ણુના અવતાર ગણાતા ભગવાન શ્રી કૃષ્ણનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે. કૃષ્ણ પક્ષની અષ્ટમી તારીખે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ભગવાન કૃષ્ણની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે.

By samay mirror | August 25, 2024 | 0 Comments

"નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી"ના નાદ સાથે રાજકોટમાં ઠેર ઠેર જન્માષ્ટમીની ઉજવણી

આજે જન્માષ્ટમીના દિવસે રાજકોટ શહેરમાં "નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી" ના નાદ ગુંજી ઉઠશે. રાજકોટ જાણે ગોકુળિયું ગામ બન્યું હોય તેવો સોળે શણગાર કરી ખીલી ઉઠયું છે.

By samay mirror | August 25, 2024 | 0 Comments

આ 4 વસ્તુઓનું દાન કરવાથી ખુલશે ભાગ્યના દ્વાર, કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે કરો ખાસ ઉપાય

ધાર્મિક માન્યતાઓ અને પુરાણો અનુસાર આ દિવસે તોફાની નંદલાલ ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો. આ દિવસે લોકો વ્રત રાખે છે, પૂજા કરે છે, ભજન કીર્તન કરે છે અને ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપ લાડુ ગોપાલને પણ ઝુલાવે છે

By samay mirror | August 25, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1