|

શાહજહાંપુર: ખાટુ શ્યામ મંદિરમાં સર્જાઈ દુર્ઘટના, અચાનક રેલિંગ તુટતા 6 ભક્તો ઈજાગ્રસ્ત

યુપીના શાહજહાંપુરમાં મંદિરની રેલિંગ તૂટીને પડી જતાં અકસ્માત થયો હતો, જ્યાં એકાદશીના દિવસે બરેલી મોર સ્થિત શ્રી ખાટુ શ્યામ મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. આ દરમિયાન આ દુર્ઘટના બની હતી,

By samay mirror | November 13, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1