મધ્યપ્રદેશના છતરપુરમાં એક મોટો અકસ્માત થયો છે. અહીં મહોબાથી બાગેશ્વર ધામ જતી વખતે ઓટો અને ટ્રક વચ્ચેની અથડામણમાં સાત શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ અકસ્માત NH39 હાઈવે પર થયો હતો
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025