|

મધ્યપ્રદેશના છતરપુરમાં સર્જાયો અકસ્માત, રીક્ષા સાથે ટ્રક અથડાતા 7 લોકોના મોત

મધ્યપ્રદેશના છતરપુરમાં એક મોટો અકસ્માત થયો છે. અહીં મહોબાથી બાગેશ્વર ધામ જતી વખતે ઓટો અને ટ્રક વચ્ચેની અથડામણમાં સાત શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ અકસ્માત NH39 હાઈવે પર થયો હતો

By samay mirror | August 20, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1