બોલિવૂડની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક મમતા કુલકર્ણી ફરી એકવાર સમાચારમાં છે. તાજેતરમાં ભારત પરત ફરેલા મમતા પ્રયાગરાજમાં મહાકુંભમાં હાજરી આપી હતી
પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ વચ્ચે કિન્નર અખાડાએ મોટી કાર્યવાહી કરી છે. કિન્નર અખાડાના સંસ્થાપક ઋષિ અજય દાસે મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરના પદ પરથી હટાવીને અખાડામાંથી હાંકી કાઢ્યા છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025