|

કચ્છમાં નખત્રાણા બાદ માંડવીમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ, ગણેશ વિસર્જન વખતે કરાયો પથ્થરમારો

સુરત, વડોદરા, ભરૂચ બાદ કચ્છ પણ શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એક જ દિવસમાં કચ્છમાં બીજીવાર પથ્થરમારાની ઘટના સામે આવી છે. નખત્રાણા બાદ માંડવીમાં ગણેશ વિસર્જન કરવા આવેલા લોકો પર પથ્થરમારો કર્યા હોવાની વિગતો સામે આવી છે.

By samay mirror | September 12, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1