મ્યાનમારમાં આવેલા ભૂકંપમાં અત્યાર સુધીમાં કુલ એક હજાર લોકોના મોત થયા છે. આવી સ્થિતિમાં, ભારત તેના પાડોશી દેશને મદદ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ભારતથી ૧૫ ટન રાહત સામગ્રી યાંગોન પહોંચી ગઈ છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025