|

મ્યાનમારમાં ભારતનું “ઓપરેશન બ્રહ્મા” , 15 ટન રાહત સામગ્રી સાથે વિમાન પહોંચ્યું

મ્યાનમારમાં આવેલા ભૂકંપમાં અત્યાર સુધીમાં કુલ એક હજાર લોકોના મોત થયા છે. આવી સ્થિતિમાં, ભારત તેના પાડોશી દેશને મદદ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ભારતથી ૧૫ ટન રાહત સામગ્રી યાંગોન પહોંચી ગઈ છે.

By samay mirror | March 29, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1