ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં લખનૌ પ્રયાગરાજ રોડ પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો. મૌની અમાવસ્યા નિમિત્તે સ્નાન કરવા જઈ રહેલા એક મહિલા સહિત એક પરિવારના ચાર સભ્યોના મોત થયા. અન્ય બે ઘાયલ થયા હતા.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025