|

1984ના શીખ વિરોધી રમખાણો કેસમાં કોંગ્રેસ નેતા સજ્જન કુમારને આજીવન કેદની સજા, કોર્ટે આપ્યો ચુકાદો

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે 1984ના શીખ વિરોધી રમખાણોના કેસમાં દોષિત કોંગ્રેસ નેતા સજ્જન કુમારને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે 21 ફેબ્રુઆરીએ સજા પર નિર્ણય અનામત રાખ્યો હતો.

By samay mirror | February 25, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1