રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વધારો દિવસે ને દિવસે થઇ રહ્યો છે . ત્યારે વધુ એક અકસ્માત સુરેન્દ્રનગરમાંથી સામે આવ્યો છે. સુરેન્દ્રનગર-ચોટીલા હાઇવે 40 મુસાફરો ભરેલી એસ.ટી બસ ખાડામાં ખાબકી હતી.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025