તિબેટ અને નેપાળમાં આજે ભૂકંપના આંચકાઅનુભવાયા હતા. પ્રારંભિક અહેવાલો અનુસાર, ભારત અને બાંગ્લાદેશના ઘણા ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા
ચીનના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નેપાળ સરહદ નજીક તિબેટ ક્ષેત્રમાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં અત્યાર સુધીમાં 53 લોકોના મોત થયા છે, જ્યારે 62 લોકો ઘાયલ થયા છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025