કર્ણાટકના મેંગલુરુ શહેરમાં ઈદ મિલાદ ઉન નબીના અવસર પર હિંસા ફાટી નીકળી હતી. સોશિયલ મીડિયા પર એક ઓડિયો મેસેજ વાયરલ થયા બાદ આ હિંસા ફાટી નીકળી હતી. ઓડિયો મેસેજ વાયરલ થયા બાદ વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના લોકો ગુસ્સે થયા અને પોતાનો ગુસ્સો નોંધાવવા માટે રસ્તાઓ પર પ્રદર્શન કર્યું.
સમગ્ર ગુજરાતમાં અલગ- અલગ સ્થળ પર હાલ નવરાત્રીની ધામધુમથી ઉજવણી થઇ રહી છે. ખેલૈયાઓ પણ મન મુકીને નવરાત્રીની ઉજવણી કરી રહય છે. ત્યારે ગાંધીનગરના સરગાસણ ખાતે કરવામાં આવેલા ગરબા આયોજનમાં તિલક કરવા બાબતે બબાલ થઇ હોવાની ઘટના સામે આવી છે
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025