|

મધ્યપ્રદેશ: સાગરના શાહપુરમાં દુર્ઘટના,દિવાલ ધસી પડતા ૯ બાળકોના મોત

મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં રવિવારે એક મોટો અકસ્માત થયો હતો. શાહપુર વિસ્તારમાં એક મકાન ધરાશાયી થયું. આ અકસ્માતમાં 9 બાળકોના મોત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જર્જરિત મકાન પાસે રૂદ્રી (શિવલિંગ) બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. રુદ્રી બાંધતા બાળકો પર ઘર તૂટી પડ્યું.

By samay mirror | August 04, 2024 | 0 Comments

મધ્યપ્રદેશમાં ભારે વરસાદ વચ્ચે દતિયાના રાજગઢ કિલ્લાની 400 વર્ષ જૂની દીવાલ ધરાશાયી, 7 લોકોના મોત

મધ્યપ્રદેશના દતિયામાં બુધવારે રાજગઢ કિલ્લાના નીચેના ભાગમાં આવેલી 400 વર્ષ જૂની દિવાલ ધરાશાયી થઈ હતી. આ અકસ્માતમાં એક જ પરિવારના 5 લોકો સહિત 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

By samay mirror | September 13, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1