પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવનું વાતાવરણ છે. પીએમ મોદીએ મંગળવારે (29 એપ્રિલ 2025) ત્રણેય સેનાના વડાઓ સાથે બેઠક યોજી હતી, જ્યારે તેની સીધી અસર પાકિસ્તાનમાં જોવા મળી હતી