|

વડોદરા: હરણી બોટકાંડની પીડિત મહિલાઓ CMના ચાલુ કાર્યક્રમમાં ન્યાય માગવા ઊભી થઇ, જુઓ પછી CMએ શું કહ્યું

મુખ્યમંત્રીએ વડોદરાના પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહમાં રૂ.1156 કરોડના વિકાસના નવીન કામોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહિતના પદાધિકારીઓ સામેલ થયા હતા.

By samay mirror | May 02, 2025 | 0 Comments

પાકિસ્તાને ભારતીય ગીતો પર પ્રતિબંધ મૂક્યો: રેડિયો સ્ટેશનો પરથી પ્રસારણ કર્યું બંધ; પાક મંત્રીએ કહ્યું- રાષ્ટ્રીય એકતા માટે જરૂરી પગલું

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં ભારે ગુસ્સો છે. આ દરમિયાન, દેશની સરકારે પણ પાકિસ્તાન સામે ઘણા કડક પગલાં લીધાં છે.

By samay mirror | May 02, 2025 | 0 Comments

'આજનો કાર્યક્રમ ઘણા લોકોની ઊંઘ ઉડાડી દેશે, સંદેશ ત્યાં પહોંચી ગયો છે જ્યાં તેને જવાની જરૂર હતી'- PM મોદી

કેરળના તિરુવનંતપુરમમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 8,900 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ 'વિઝિંજામ ઇન્ટરનેશનલ ડીપવોટર મલ્ટીપર્પઝ સીપોર્ટ' રાષ્ટ્રને સમર્પિત કર્યું

By samay mirror | May 02, 2025 | 0 Comments

અમદાવાદ જઈ રહેલા પરિવારને ભાવનગર નજીક નડ્યો અકસ્માત: એક જ પરિવાર ના ૩ સભ્યોના મોત

ભાવનગર - વલ્લભીપુર તાલુકાના કાનપર ગામ પાસે કાર અને આઈસર વચ્ચે થયેલા ભયાનક અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા

By samay mirror | May 02, 2025 | 0 Comments

પાકિસ્તાને સતત 8મા દિવસે LoC પર યુદ્ધવિરામનું કર્યું ઉલ્લંઘન; ભારતીય સેનાએ આપ્યો જવાબ

22 એપ્રિલે હલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ નવી દિલ્હી અને ઇસ્લામાબાદ વચ્ચે તણાવ વધી રહ્યો છે. આ દરમિયાન, પાકિસ્તાને સતત આઠમી રાત્રે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું

By samay mirror | May 02, 2025 | 0 Comments

કેદારનાથ ધામના કપાટ ખુલ્યા: રૂદ્રાભિષેક, શિવ તાંડવ સ્તોત્રનો પાઠ કરવામાં આવ્યો, ભક્તોની ભીડ ઉમટી

ઉત્તરાખંડના પર્વતોમાં સ્થિત કેદારનાથ મંદિરના દરવાજા આજે  ભક્તોના દર્શન માટે ખોલવામાં આવ્યા છે. હંમેશની જેમ, આ વખતે પણ, મંદિરના દરવાજા ખુલતા પહેલા, મહાદેવના દર્શન કરવા માટે ભક્તોની ભીડ પહેલેથી જ ઉભી હતી.

By samay mirror | May 02, 2025 | 0 Comments

પીએમ મોદીએ WAVES સમિટનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- 'ભારતના દરેક ખૂણામાં પ્રતિભા છે'

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​મુંબઈમાં વેવ્સ સમિટ 2025માં કહ્યું કે ભારતમાં સર્જનાત્મકતાની લહેર છે. સર્જકો દેશના અર્થતંત્રમાં એક નવી લહેર લાવી શકે છે. ભારત સરકાર સર્જકો સાથે છે

By samay mirror | May 01, 2025 | 0 Comments

માહિરા ખાન, આયેઝા ખાન, હાનિયા આમિર સહીત અનેક પાકિસ્તાની સેલેબ્સના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ભારતમાં બ્લોક

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. હુમલા બાદ લોકોમાં ભારે ગુસ્સો છે. સતત એવા અહેવાલો આવી રહ્યા છે કે ભારત પાકિસ્તાન સામે કોઈ મોટી કાર્યવાહી કરી શકે છે

By samay mirror | May 01, 2025 | 0 Comments

IPL-2025: પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયર પર મોટી કાર્યવાહી, જાણો શા માટે સજા મળી

પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયર પર ભારે દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડ તેના પર ધીમા ઓવર રેટના કારણે લાદવામાં આવ્યો છે.

By samay mirror | May 01, 2025 | 0 Comments

અજમેરમાં એક હોટલમાં લાગી ભીષણ આગ, એક બાળક સહિત 4 લોકોના મોત

રાજસ્થાનના અજમેરના દિગ્ગી બજારમાં નાઝ હોટેલમાં ભીષણ આગ લાગવાથી ચાર લોકોના મોત થયા છે અને એક બાળક સહિત પાંચ લોકો ઘાયલ થયા છે.

By samay mirror | May 01, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1