ખેડાનાં ધુણાદરાના પરમારપુરામાં કરંટ લાગવાથી ત્રણના મોત થયા છે. જેમાં એક જ પરિવારના બે સગા ભાઈ અને એક પિતરાઈ ભાઈનું મોત થઈ ગયું છે.
ખેડાનાં ધુણાદરાના પરમારપુરામાં કરંટ લાગવાથી ત્રણના મોત થયા છે. જેમાં એક જ પરિવારના બે સગા ભાઈ અને એક પિતરાઈ ભાઈનું મોત થઈ ગયું છે.
ખેડાનાં ધુણાદરાના પરમારપુરામાં કરંટ લાગવાથી ત્રણના મોત થયા છે. જેમાં એક જ પરિવારના બે સગા ભાઈ અને એક પિતરાઈ ભાઈનું મોત થઈ ગયું છે.
ન્હાવા માટે ગયેલા એક વ્યક્તિ સ્વીચબોર્ડને અડી કરી જતાં કરંટ લાગ્યો હતો અને તેને બચાવવા જતાં બીજા બે યુવકો પણ વીજ કંરટની ઝપેટમાં આવી ગયા હતા. એક જ પરિવારના ૩લોકોના આકસ્મિક મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો
મળતી માહિતી અનુસાર, આ ઘટનામાં ભાનુભાઈ બુધાભાઈ પરમાર, જગદીશભાઈ ગુણવંતભાઈ પરમાર, નરેન્દ્રભાઈ ગુણવંતભાઈ પરમારનોનું મોત નીપજયું છે. આમ એક જ પરિવારના ત્રણ વ્યક્તિના મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ત્રણેય વ્યક્તિને 108 મારફતે ડાકોર રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતાં. એક પરિવારના ત્રણે વ્યક્તિનું મોત થતાં પરિવારમાં અને ગામમાં શોકનો માહોલ છવાયો છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0