ખેડાનાં ધુણાદરાના પરમારપુરામાં કરંટ લાગવાથી ત્રણના મોત થયા છે. જેમાં એક જ પરિવારના બે સગા ભાઈ અને એક પિતરાઈ ભાઈનું મોત થઈ ગયું છે.