પહેલગામ હુમલા પછી, ભારતે 'ઓપરેશન સિંદૂર' હેઠળ હવાઈ હુમલા કરીને પાકિસ્તાનમાં આતંકવાદીઓને યોગ્ય જવાબ આપ્યો હતો. જોકે, ત્યારથી પાકિસ્તાન વિવિધ સરહદો પર ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે