અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં હિમાલય મોલ પાસે એક કારચાલકે નશાની હાલતમાં ૪થી૫ વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માતમાં ૮ લોકોને સામાન્ય ઈજા થઇ હતી. અકસ્માતના પગલે સ્થાનિક લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું,
અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં હિમાલય મોલ પાસે એક કારચાલકે નશાની હાલતમાં ૪થી૫ વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માતમાં ૮ લોકોને સામાન્ય ઈજા થઇ હતી. અકસ્માતના પગલે સ્થાનિક લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું,
રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘણાં વધારો જોવા મળી રહ્યો ત્યારે વધુ એક અકસ્મ્તની ઘટના સામે આવી છે. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા હિમાલય મોલ પાસે ગતરાત્રીના એક કારચાલકે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હતો. કારચાલકે ૪થી ૫ વાહનોને અડફેટે લીધા હતા અકસ્માતના પગલે સ્થાનિક લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. ઘટનાની જાણ થતા જ પોલીસ પણ ઘટના સ્થળે પહોચી હતી અને કારચાલકને પકડીને આગળની કાર્યવાહી હાથધરી હતી
મળતી માહિતી અનુસાર અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં હિમાલય મોલ પાસે એક કારચાલકે નશાની હાલતમાં ૪થી૫ વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માતમાં ૮ લોકોને સામાન્ય ઈજા થઇ હતી. અકસ્માતના પગલે સ્થાનિક લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું,
જોકે કારચાલકે છરી બતાવી લોકોને ડરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ઉશ્કેરાયેલા લોકોએ કારચાલકને પકડીને મેથીપાક ચાખાડ્યો હતો.ઘટની જાણ થતા જ પોલીસ પણ ઘટના સ્થળે પહોચી હતી અને કારચાલકને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0