કેનેડામાં રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. બીજી તરફ હવે કેનેડા પોલીસને મોટો ઝટકો લાગ્યો છે, હરદીપ સિંહ નિજ્જરના ચાર કથિત હત્યારાઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે