ભાજપ દ્વારા હાલ સદસ્યતા નોંધણી અભિયાન શરુ કરવામાં આવ્યું છે. રાજકોટ ભાજપમાં કૌભાંડીઓને સદસ્યતા અભિયાનની જવાબદારી સોપવામાં આવ્યા હાલ આ ચર્ચાનો વિષય બન્યું છે.