સોમનાથ ટ્રસ્ટ સાથે જરૂરી વાટાઘાટો અને બેઠક ન થાય ત્યાં સુધી કોઈ જાતનું ડીમોલેશન કરવામાં નહીં આવે. આ વાત કોળી સમાજ સમક્ષ જણાવી આગેવાન અને વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાએ જવાબદારી લેતાં તેનો મધ્યસ્થી અંત આવ્યો છે
સોમનાથ ટ્રસ્ટ સાથે જરૂરી વાટાઘાટો અને બેઠક ન થાય ત્યાં સુધી કોઈ જાતનું ડીમોલેશન કરવામાં નહીં આવે. આ વાત કોળી સમાજ સમક્ષ જણાવી આગેવાન અને વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાએ જવાબદારી લેતાં તેનો મધ્યસ્થી અંત આવ્યો છે
સોમનાથ મંદિર નજીક વેણેશ્વર વિસ્તારમાં કોળી સમાજની જમીનને લઈ સર્જાયેલા વિવાદમાં છેલ્લા કેટલાક દિવસથી કોળી સમાજ દ્વારા આંદોલનો ચાલી રહ્યા હતા.
તાજેતરમાં વેરાવળ પ્રાંત કચેરી ખાતે જીલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં પોલીસવડા મનોહરસિંહ જાડેજા, પ્રાંત અધિકારી વિનોદ જોશી, સોમનાથ ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડા, કોળી સમાજના આગેવાન સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય વિમલ ચુડાસમા, પ્રભાસપાટણ ટ્રસ્ટના પ્રમુખ સહિત આગેવાનોની ઉપસ્થિતીમાં બેઠક કરવામાં આવી હતી.
જેમાં સોમનાથ ટ્રસ્ટ સાથે જરૂરી વાટાઘાટો અને બેઠક ન થાય ત્યાં સુધી કોઈ જાતનું ડીમોલેશન કરવામાં નહીં આવે. આ વાત કોળી સમાજ સમક્ષ જણાવી આગેવાન અને વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાએ જવાબદારી લેતાં તેનો મધ્યસ્થી અંત આવ્યો છે
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0