દિલ્હીને તેનો આગામી મુખ્યમંત્રી મળી ગયા છે. લાંબી અટકળો પછી, આમ આદમી પાર્ટી (AAP) ના સંયોજક અરવિંદ કેજરીવાલે મંગળવારે દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે આતિષીના નામનો પ્રસ્તાવ મૂક્યો
ભાજપ પર પ્રહાર કરતા આતિશીએ કહ્યું, “દિલ્હીના એક જ મુખ્યમંત્રી છે અને તે છે અરવિંદ કેજરીવાલ.
ભારતીય સેનાએ પૂર્વ લદ્દાખમાં પેંગોંગ તળાવના કિનારે મરાઠા યોદ્ધા છત્રપતિ શિવાજીની પ્રતિમા સ્થાપિત કરી છે. સેનાએ આ પ્રતિમા 14,300 ફૂટની ઉંચાઈ પર સ્થાપિત કરી છે
દિલ્હીના મુખ્યમંત્રી અને કાલકાજી વિધાનસભાથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર આતિશી આજે અહીંથી ઉમેદવારી નોંધાવશે. આ પહેલા તેમણે કાલકાજી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025