|

‘યુવાઓના અચાનક મોતનું કારણ કોરોના વેક્સિન નથી..’ સંસદમાં ICMRનો રિપોર્ટ કરાયો રજૂ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ ગઈ કાલે રાજ્યસભામાં જણાવ્યું હતું કે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)ના અભ્યાસમાં સ્પષ્ટ થઈ ગયું છે કે કોરોનાની રસીથી ભારતમાં યુવાનો અને પુખ્ત વયના લોકોમાં અચાનક મૃત્યુનું જોખમ વધ્યું નથી.

By samay mirror | December 11, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1