ભારતીય વાયુસેનાની 92મી વર્ષગાંઠના અવસર પર ચેન્નાઈમાં એક મોટો અકસ્માત થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મરિના બીચ પર આયોજિત IAF એર શોમાં ભીડને કારણે શ્વાસ રૂંધાવાથી ચાર લોકોના મોત થયા છે.
ઉત્તર પ્રદેશના આગ્રામાં એરફોર્સના પ્લેન સાથે મોટો અકસ્માત થયો હતો. ટેક્નિકલ ખામીના કારણે વિમાનમાં હવામાં આગ લાગી હતી. સદનસીબે વિમાનમાં સવાર બંને પાઇલોટ પેરાશૂટની મદદથી કૂદીને પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા હતા.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025