જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં મંગળવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. ટોચના પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે બાંદીપોરા ઓપરેશનમાં અત્યાર સુધીમાં એક આતંકવાદી માર્યો ગયો છે
જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં એક મોટી દુર્ઘટના ઘટી છે. અહીં સેનાનું વાહન ખાડામાં પડી ગયું છે. આ દુર્ઘટનામાં 2 જવાનો શહીદ થયા છે જ્યારે ત્રણ જવાનોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025