બુધવારથી દેશમાં 18મું પ્રવાસી ભારતીય દિવસ સંમેલન શરૂ થવા જઈ રહ્યું છે. આ કોન્ફરન્સ 8 થી 10 જાન્યુઆરી સુધી ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં યોજાશે. આ દ્વિવાર્ષિક ઈવેન્ટ ભારતીય ડાયસ્પોરાને ભારત સાથે જોડવા અને તેમના યોગદાનનું સન્માન કરવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મોદીએ આજે એટલે કે ગુરુવારે ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં 18મી પ્રવાસી ભારતીય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકર અને ઓડિશાના સીએમ મોહન ચરણ માંઝીએ તેમનું સ્વાગત કર્યું હતું
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025