|

કેદારનાથમાં ફરી વાદળ ફાટ્યું, ભારે વરસાદ વચ્ચે 200 તીર્થયાત્રીઓ ફસાયા, રેસ્ક્યૂ ઓપરેશન શરુ

ભારે વરસાદને કારણે ગૌરીકુંડ-કેદારનાથ રોડ પર પૂર આવ્યું છે, જેના કારણે બજારો અને હોટલ ખાલી કરાવવી પડી છે. અધિકારીઓ પાસેથી મળેલી માહિતી મુજબ કેદારનાથ ધામમાં લગભગ 200 શ્રદ્ધાળુઓ ફસાયા હોવાની આશંકા છે.

By samay mirror | August 01, 2024 | 0 Comments

કૂલ્લુમાં આભ ફાટ્યાં બાદ ભૂસ્ખલન, 7 સેકન્ડમાં ચાર માળની ઇમારત નદીમાં ડૂબી, 19 લોકો ગુમ થયાની આશંકા

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. આગામી 36 કલાક મુશ્કેલ હોઈ શકે છે. વરસાદને કારણે અહીં સ્થિતિ વધુ ખરાબ થવાની સંભાવના છે. દરમિયાન, કુલ્લુ જિલ્લામાંથી એક હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે. વાદળ ફાટ્યા બાદ અહીંની ચાર માળની ઈમારત થોડી જ સેકન્ડોમાં પાર્વતી નદીમાં ડૂબી ગઈ હતી.

By samay mirror | August 01, 2024 | 0 Comments

રાજકોટમાં ૪૮ કલાકમાં ૧૬ ઇંચથી વધુ વરસાદ,મહિલા કોલેજ અંડરબ્રીજ બંધ કરાયો, ભારે વરસાદના કારણે લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા તંત્રની અપીલ

રાજકોટના ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરતા મહિલા કોલેજ અંડર બ્રીજ , રેલનગર અંડર બ્રીજ અને પોપટપરાનો અંડર બ્રીજમાં પાણી ભરતા બંધ કરવામાં આવ્યો છે

By samay mirror | August 27, 2024 | 0 Comments

સૌરાષ્ટ્ર-કચ્છના માથે મેઘરાજાનું સંકટ!! પોરબંદર, દ્વારકા સહીત આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

હવામાન વિભાગની  આગાહી અનુસાર ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વરસાદી સંકટ વધુ ઘેરુ બનશે. હવામાન વિભાગ અનુસાર, કચ્છ, જામનગરમાં ભારે વરસાદની આગાહી છે

By samay mirror | August 28, 2024 | 0 Comments

બેંગલુરુમાં ભારે વરસાદને કારણે 7 માળની બિલ્ડીંગ ધરાશાયી, 5ના મોત, અનેક લોકો કાટમાળ નીચે દટાયા

કર્ણાટકમાં સતત વરસાદની અસર હવે દેખાઈ રહી છે. આ વરસાદને કારણે બેંગલુરુના હેન્નુર પાસે બાબુસાબાપલ્યામાં એક નિર્માણાધીન ઈમારત ધરાશાયી થઈ ગઈ. આ દુર્ઘટના સમયે બિલ્ડિંગની અંદર 20થી વધુ લોકો કામ કરી રહ્યા હતા

By samay mirror | October 23, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1