મધ્યપ્રદેશના જબલપુરના ખમરિયામાં આવેલી ઓર્ડિનન્સ ફેક્ટરીમાં મંગળવારે સવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો છે. આ અકસ્માતમાં 9 કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.
મધ્યપ્રદેશના જબલપુરમાં મદન મહેલ રેલવે સ્ટેશન પર ત્યારે હંગામો થયો જ્યારે એક ટ્રેન નિર્ધારિત કરતા મોડી આવી. ટ્રેન મોડી પડવાથી ગુસ્સે ભરાયેલા મુસાફરોએ એન્જિનની બારીઓમાં તોડફોડ કરી અને લોકો પાયલટ સાથે દુર્વ્યવહાર કર્યો.
જબલપુર જિલ્લામાં બે અલગ અલગ માર્ગ અકસ્માતોમાં આઠ શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને ત્રણ અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા. પહેલો અકસ્માત જબલપુર-કટની રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH-30) પર ખિતૌલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પહરેવા ગામ નજીક થયો હતો,
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025