|

બિહાર: વકફ બીલને સમર્થન બાદ આપ્યા JDUમાં હોબાળો: 2 મુસ્લિમ નેતોઓએ આપ્યું રાજીનામું

બિહારમાં બે નેતાઓએ જેડીયુમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. નીતિશ કુમારની પાર્ટીના આ નેતાઓના રાજીનામા પાછળનું કારણ વક્ફ સુધારા બિલ છે.

By samay mirror | April 04, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1