બિહારમાં બે નેતાઓએ જેડીયુમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. નીતિશ કુમારની પાર્ટીના આ નેતાઓના રાજીનામા પાછળનું કારણ વક્ફ સુધારા બિલ છે.