|

તમિલનાડુ: કલ્લાકુરિચી જિલ્લામાં ઝેરી દારૂ પીવાથી ૨૫ લોકોના મોત, ૬૦થી વધુ લોકો સારવાર હેઠળ

તમિલનાડુના કલ્લાકુરિચી જિલ્લામાં કથિત રીતે ગેરકાયદેસર દેશી દારૂ પીવાથી 25 જેટલા લોકોના મોત થયા છે અને 60થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે

By samay mirror | June 20, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1