વારાણસીના પ્રસિદ્ધ શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં સ્પર્શ દર્શન પર આગામી આદેશ સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બાબા વિશ્વનાથના અરઘામાં બે ભક્તો પડી જવાને કારણે વહીવટીતંત્રે આ નિર્ણય લીધો છે
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025