|

કેરળમાં મંદિર મહોત્સવમાં મોટી દુર્ઘટના: આતશબાજી માટે લવાયેલા ફટાકડામાં વિસ્ફોટ, 150થી વધુ ઈજાગ્રસ્ત

દિવાળી પહેલા કેરળના કાસરગોડમાં એક મોટો અકસ્માત થયો છે. અહીંના એક મંદિરમાં એક કાર્યક્રમ દરમિયાન સ્ટોરેજમાં રાખવામાં આવેલા ફટાકડામાં મોટો વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં 150થી વધુ લોકો ઘાયલ થયા છે.

By samay mirror | October 29, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1