|

નોઈડામાં ખેડૂતોનું આંદોલન ઉગ્ર, સીએમ યોગીએ આપ્યા આ આદેશ

ખેડૂતોની ધરપકડના વિરોધમાં આજે મહાપંચાયત યોજાવા જઈ રહી છે. મહાપંચાયતમાં હજારો ખેડૂતો હાજર રહે તેવી અપેક્ષા છે. ખેડૂતો તેમની માંગણીઓને લઈને દિલ્હી સુધી કૂચ કરવા પર અડગ છે.

By samay mirror | December 04, 2024 | 0 Comments

શહેરના કચરામાંથી બનશે ખાતર અને ગેસ... CM યોગી આજે પ્રયાગરાજમાં બાયો-CNG પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન

13 જાન્યુઆરીથી ઉત્તર પ્રદેશના  પ્રયાગરાજમાં મહા કુંભ મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે. આ માટેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. મહાકુંભમાં આવનારા કરોડો ભક્તો માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે

By samay mirror | December 31, 2024 | 0 Comments

મહાકુંભમાં યોગી કેબિનેટની બેઠક, સીએમ યોગી મંત્રીઓ સાથે સંગમમાં લગાવશે ડૂબકી

ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર આજે પ્રયાગરાજમાં યોજાઈ રહેલા મહાકુંભમાં કેબિનેટ બેઠક યોજી રહી છે. સીએમ યોગીની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ પ્રસ્તાવોને મંજૂરી મળી શકે છે.

By samay mirror | January 22, 2025 | 0 Comments

સીએમ યોગી આદિત્યનાથ આજે ફરી પ્રયાગરાજની મુલાકાત: અમૃત સ્નાન પહેલા ફરી મહાકુંભ પહોંચશે, તૈયારીઓની સમીક્ષા કરશે

સીએમ યોગી આદિત્યનાથ આજે ફરી પ્રયાગરાજની મુલાકાત લેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે રોજ સવારે 11:30 વાગ્યે પ્રયાગરાજ પહોંચશે.

By samay mirror | January 25, 2025 | 0 Comments

નાશભાગ બાદ મહાકુંભમાં અમૃત સ્નાન ચાલુ, જે ઘાટ પર હોય ત્યાં સ્નાન કરો, શ્રદ્ધાળુઓને સીએમ યોગીએ કરી અપીલ

મૌની અમાવસ્યાના દિવસે મહાકુંભમાં મોડી રાત્રે ભાગદોડ મચી ગઈ હતી. આ પછી, પરિસ્થિતિ હવે નિયંત્રણમાં આવી ગઈ છે અને કડક સુરક્ષા વચ્ચે ફરી એકવાર સ્નાન શરૂ થયું છે

By samay mirror | January 29, 2025 | 0 Comments

મહાકુંભમાં નાશભાગની ઘટના બાદ સીએમ યોગી પ્રયાગરાજ પહોંચ્યા, હવાઈ નિરક્ષણ કર્યું

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે મહાકુંભ વિસ્તારનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે મેળામાં સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાનો તાગ મેળવ્યો.

By samay mirror | February 01, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1